નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, અમદાવાદે JEE મેઈન 2026 સેશન-1 ના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે.
અમદાવાદ સેન્ટરે અદભૂત પ્રદર્શન નોંધાવ્યું. જેમાં સાન્વી પાટીદાર 275 માર્ક્સ સાથે ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવી City Rank-1 હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું.
નારાયણા અમદાવાદ સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ 99.9+ પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. જ્યારે 25 વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ પાર કર્યું.36 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલ મેળવ્યા.
નારાયણા સુરત સેન્ટરના પરિણામોની વાત કરીએ તો 4 વિદ્યાર્થીઓએ 99.9+ પર્સેન્ટાઇલ હાંસલ કર્યા,25 વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ મેળવ્યા,41 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલથી વધુ સ્કોર કર્યા.
નારાયણાના ભારત ભર માં પરિણામ હાંસલ કર્યા છે.
100 પર્સેન્ટાઇલ મેળવનાર: વિવાન શરદ મહિશ્વરી (તેલંગાણા), માધવ વિરડિયા (મહારાષ્ટ્ર) અને નરેન્દ્રબાબુ ગરી મહિત (આંધ્ર પ્રદેશ!!
5 રાજ્યમાં સ્ટેટ ટોપર્સ: તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ગોવા99.9 પર્સેન્ટાઇલ રેન્જમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ !!
નારાયણા એજ્યુકેશનલ ગ્રુપ એ એશિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંનું એક છે. 1979 માં ડૉ. પી. નારાયણાએ સ્થાપના કરેલી આ સંસ્થા નો 47 વર્ષનો શૈક્ષણિક વારસો છે. 23 રાજ્યોમાં 900 થી વધુ સંસ્થાઓ માં દર વર્ષે 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સંસ્થાના નિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ આ ઉત્કૃષ પરિણામો પર વાત કરતા જણાવીયુ કે “અમારા પરિણામો વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક આયોજનની ચોકસાઈનું પ્રતિબિંબ છે,”
YOUTUBE LINK :-
