ભાજપના ગઢમાં AAPનો પડકાર!!
અમજદ ખાને જણાવ્યું કે, અહ્યા હંમેશા ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને કુશાસન વધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અમદાવાદ એક વિકસિત હોવા છતાં પાયાની સુવિધાઓના મામલે અન્યાયનો ભોગ બન્યું છે. અમદાવાદ ની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે મારાં અલરિયાદય જે પસંદગી દર્શાવી તેં બદલ હું આમ આદમી પાર્ટી નો આભાર વ્યકત કરું છું.
અમજદ ખાન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ખાસ એજન્ડા સાથે જાહેર જનતા સમક્ષ જશે
:-ટકાઉ વિકાસનો એજન્ડા: અમજદ ખાને પારદર્શક વહીવટ અને દિલ્હી-પંજાબ મોડલની જેમ પાયાની સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય) પર ભાર મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
અમજદ ખાન જયારે કોર્પોરેટર હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે તેમને અમદાવાદણી જનતાનું ધ્યાન દોર્યું:-
1. શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક કામગીરી
2. શારદાબેન હોસ્પિટલનો ક્રાંતિકારી વિકાસ
3. ગોમતીપુર વિસ્તારમાં પાર્ટી પ્લોટની સુવિધા
4. કબ્રિસ્તાનમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ
5. નળ, ગટર, પાણી, લાઇટની વ્યવસ્થા
6. બાળકો અને વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા !!!
અમજદ ખાને ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, હું ફરી વચન આપું છું કે 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી જીતીને કોર્પોરેટર બનીશ તો ગોમતીપુરનો ચહેરો બદલી નાખીશ !!
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DW2qC4ECFg9/?igsh=ZDNhaXNhczFwbDdm
