તુરિયાના વેલાના પાંદડા ઘસીને પાણી સાથે પીજો
આયુર્વેદમાં જણાવ્યાનુસાર, તુરિયાના વેલાના પાંદડા વાટીને પાણી સાથે પીવાથી પથરી શરીર બહાર નીકળી જાય છે. એકધાર્યું અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ઘણો લાભ મળે છે.
સુગરને પણ કંટ્રોલ કરે છે તુરિયા
તુરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઔષધિથી ઓછું નથી. તુરિયા સુગરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આ માટે તમે તુરિયાનું શાક ખાઇ શકો છો. તમે તુરિયાનો સૂપ બનાવીને પણ પી શકો છો.
આ ઉપરાંત તુરિયાનો બીજો પણ મોટો લાભ વજન ઉતારવાનો છે. તુરિયાનો સૂપ પીવાથી વજન સડસડાટ ઉતરી જાય છે.