Spread the love પંકજ જૈન સંઘ ના આધિપતિ શ્રી સંભવનાથ દાદાની અસીમ કૃપાથી ૫૦મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ૧૭ જાન્યુઆરી પોષ વદ ૧૪ ના શનિવારના રોજ…
Spread the love વડોદરાના લોકસભા સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોશીએ તાજેતરમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ…
Spread the love 30 વર્ષથી વધુનો મજબૂત વારસો ધરાવતી અને ભારતની સૌથી વિશ્વસનીય એડહેસિવ બ્રાન્ડ્સમાંની એક, એસ્ટ્રલ લિમિટેડની બોન્ડટાઇટ હવે તેના નવા બ્રાન્ડ કેમ્પેઇન સાથે એક…
Spread the love શ્રી સંકટમોચન મહાવીર મંદિર, રાંચરડા, અમદાવાદ મંદિર દ્વારા ત્રીજી રામ રોટી સેવા રથનું મહત્વાકાંક્ષી લોકાર્પણ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારે સાંજે ૬:૪૫ કલાકે કરવામાં…
Spread the love અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન માટે રોબોટિક્સ ગેલેરીમાં ઉપયોગી અને વ્યવહારુ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત…
Spread the love રાજકારણ, મનોરંજન અને હેતુ – આ ત્રણેય ભાગ્યે જ સ્મૃતિ ઈરાનીની યાત્રા જેટલી અસરકારક રીતે એકબીજાને છેદે છે. આજે જ્યાં પણ મહત્વપૂર્ણ વાતચીત…
Spread the love ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાંની એક, સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું, રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે. રચનાત્મક સીમાઓ પાર…
Spread the love અમદાવાદ : અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) એ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી ‘વિશ્વ આયુર્વેદ સંવાદ’નું આયોજન કર્યું હતું. આ શૈક્ષણિક મંચનો…
Spread the love અમદાવાદ :- વિરલ દરજી :- મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર સવારે ૮:૦૦ વાગ્યે બાબાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે...